Dysp તરુણ ભાઈ બારોટ સાહેબ શ્રી ને બાપુનગરમાં આવેલ 50 વર્ષ જુનો સોમનાથ દાદા નુ મંદિર ના ટ્રસ્ટી બનવા બદલે ખુબ ખુબ અભિનંદન બાપુનગર ની પજા માં ખુશી નો મહૌલ છે આપ સાહેબ શ્રી દાદા સોમનાથ મંદિર નો વિકાસ કાર્ય માં ખુબ આગળ આવો એવી બાપુનગર ની પ્રજા આપ ને સાથ સહકાર ને આશીર્વાદ છે આપ એમા પ્રગતિ કરો. દાદા સોમનાથ નુ બાપુનગર માં એક અનોખી ઓડખ છે અને આ મંદિર ખુબ સારા સેવા કાયૅ અને ઘામિકૅ કાયકમો કરવામાં આવે છે અને એમા પજા ની ખુબજ આસ્થા પણ છે આપના ઉપર પણ સોમનાથ દાદા ના આશીવાદૅ બની રહે એવી અમારી શુભકામનાઓ
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.