કર્મવીર જયંતીલાલ બારોટ સ્મૃતિગ્રંથના લોકાર્પણ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે કરાયુ.  

Views: 211
0 0
Spread the love

Read Time:45 Second

કર્મવીર જયંતીલાલ બારોટ સ્મૃતિગ્રંથના લોકાર્પણ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે કરાયુ. જેમા પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે.લહેરી, નિ.ડીવાય​એસપી તરુણકુમાર બારોટ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી. જયંતીકાકાના સ્મરણો તેમના પુત્ર તરુણભાઈ તેમજ સમાજના લોકો સાથે યાદ કર્યા હતા. રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.🙏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed