Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….તેમજ સામાજિક અને અન્ય ક્ષેત્રે સારું યોગદાન આપનાર વ્યક્તિના નામ પરથી વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાંભિધાન પણ કરવામાં આવે છે……જે અંતર્ગત આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં કુલ ૦૫ જગ્યાઓ પર નામાભિધાનના કાર્યક્રમો માનનીય મેયરશ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર ના વરદ્દ હસ્તે રાખવામાં આવેલ.
આજરોજ રાણીપ ખાતે મેયરશ્રી ના વરદ્દ હસ્તે રાખાવામા આવેલ કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ,માન.ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહેલ.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં સ્વ.ઉમાશંકર જોષી માર્ગ પર આવેલ શૈલ અને થર્ડ આઈ બિલ્ડીંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર આવેલ બાલાજી પેરાગોન અને ત્રિશુલ બિલ્ડીંગ સુધીના માર્ગના “સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ” નો નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.