ભારતીય જનતા પાર્ટી(BJP)ના ગુજરાત (Gujarat)ખાતેના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે(Jay Narayan Vyas) પાર્ટીમાંથી રાજીનામુ(resignation) આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત(Rajasthan CM Ashok Gehlot)ને મળ્યા હતા. આજે સવારે તેમણે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે તેમજ મીડિયા સાથે થયેલી વાતચીતમાં પોતાના રાજીનામાં પાછળનું કારણ પાર્ટીની આંતરિક રાજકીય લડાઈને જવાબદાર ઠેરવ્યું છે.
જય નારાયણ વ્યાસ મોદી સરકાર(Modi Govt) માં આરોગ્ય મંત્રી હતા તેમજ ગત 32 વર્ષથી તેઓ ભાજપમાં સામેલ હતા.
એવી અટકણો વહેતી થઈ છે કે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.