મોટા સમાચાર – ગુજરાતમાં ભાજપના આ મોટા ગજાના નેતાએ રાજીનામું આપ્યું- રાજકારણમાં ખળભળાટ

Views: 195
0 0
Spread the love

Read Time:1 Minute, 4 Second

ભારતીય જનતા પાર્ટી(BJP)ના ગુજરાત (Gujarat)ખાતેના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે(Jay Narayan Vyas) પાર્ટીમાંથી રાજીનામુ(resignation) આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત(Rajasthan CM Ashok Gehlot)ને મળ્યા હતા. આજે સવારે તેમણે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે તેમજ મીડિયા સાથે થયેલી વાતચીતમાં પોતાના રાજીનામાં પાછળનું કારણ પાર્ટીની આંતરિક રાજકીય લડાઈને જવાબદાર ઠેરવ્યું છે. 

જય નારાયણ વ્યાસ મોદી સરકાર(Modi Govt) માં આરોગ્ય મંત્રી હતા તેમજ ગત 32 વર્ષથી તેઓ ભાજપમાં સામેલ હતા. 

એવી અટકણો વહેતી થઈ છે કે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસ પાર્ટી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed