આજરોજ નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સ્થાપક આયોજક આદરણીય શ્રી રવિ ચાણક્યજી ગુજરાત સંકલ્પ યાત્રા 2022 ની બેઠકનું અમદાવાદ સર્કિટ હાઉસ માં પદ અધિકારીઓની સાથે બેઠક કરી તેમની સાથે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈજી એવમ બધા પદ અધિકારીઓ ઉપસ્થિત રહીને બેઠકને સફળ બનાવી અને હાર્દિક શુભેચ્છાઓ આપી અને આદરણીય શ્રી રવી ચાણક્ય જીએ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું 2022 યાત્રા સફળ બનાવવા કયું આ બેઠક ખૂબ જ સફળ રહી
Average Rating
More Stories
Ahmedabad:72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થશે.
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો