Nari Tu Narayani

News Website

Ahmadabad

આજે વહેલી સવારે ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16 ની કચેરીમાં આગ લાગી હતી. વિકાસ કમિશ્નર કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ બુધવારે રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી...

નવરાત્રિ પૂર્ણ થઈ અને દિવાળીનો તહેવાર હવે ખૂબ નજીક આવ્યો છે. લોકોએ માર્કેટમાં દિવાળીની ખરીદી શરૂ કરી દીધી છે. આ...

કર્મવીર જયંતીલાલ બારોટ સ્મૃતિગ્રંથના લોકાર્પણ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે કરાયુ. જેમા પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્ય સચિવશ્રી...

દિલ્હી-હાવરા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ખરાબ આવી ગઈ હતી. ખુર્જા રેલવે જંક્શન મોટર સીઝ થવાને કારણે...

શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આત્મહત્યાની પાંચ ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. જેમાં પાંચ યુવાનોએ જીવન ટૂંકાવી લીધું છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કેપિટલ રેલવે સ્ટેશનેથી લીલીઝંડી આપી હતી. ટ્રેન અઠવાડિયામાં...

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે, તેમાં પણ બૂટલેગર દારૂ સંતાડવા અને ડિલિવરી કરવા માટે અવનવા કિમીયા...

જૂનાગઢમાં લોભામણી સ્ક્રીમ બહાર પાડી હપ્તા પેટે નાણાં લઈ લીધા બાદ હાથ અધ્ધર કરી દેતા દંપતી સામે ગઇકાલે પોલીસ ફરિયાદ...

મહુવાથી ભાવનગર વચ્ચે આવેલા તળાજા પાસે તળાજાના શેત્રુંજી નદીના પુલ પર સ્વિફ્ટ કાર અને આઇસર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયો હતો,...